શ્રી બંધવાળા મેલડીમાતાજીનું મંદીર - ખોખડદળ (રાજકોટ-ગુજરાત) | temple (en)

India / Gujarat / Shahpur / National Highway 8B - Do Not Use
 ફોટો અપલોડ કરો

શ્રી બંધવાળા મેલડીમાતાજીનું મંદીર ભારત દેશનાં ગુજરાત રાજયનાં રાજકોટ તાલુકામાં આવેલા ખોખડદળ ગામની બાજુમાં આવેલું છે. આ મંદીરે રોજ સાંજે ભાવિકભક્તોની ભીડ જામે છે. જયાં દરેક ભક્તો પ્રસાદ પીરસવામાં આવે છે. આ મંદીરે [[ખોખડદળ]], [gu.wikipedia.org/wiki લાપાસરી], [[કોઠારીયા]], [[રાજકોટ]] તેમજ અન્ય આજુબાજુનાં ગામોમાંથી સેવકો સેવા કરવા આવે છે. આ માહીતી [[લાપાસરી]] ગામનાં જીતેન્દ્રસિંહજી ચૌહાણે લખેલ છે. જય માતાજી..HEMNAR
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ:   22°12'4"N   70°50'7"E
  •  20 કિમી
  •  74 કિમી
  •  94 કિમી
  •  98 કિમી
  •  108 કિમી
  •  126 કિમી
  •  198 કિમી
  •  216 કિમી
  •  216 કિમી
  •  512 કિમી
This article was last modified વર્ષ પહેલાં 13