ભીમાશંકર મંદિર (Bhimashankar)
India /
Maharashtra /
Neral /
Bhimashankar
World
/ India
/ Maharashtra
/ Neral
/ ભારત / મહારાષ્ટ્ર / પુના
pilgrimage (en), શિવ મંદિર, જ્યોતિર્લિંગ
ભીમાશંકર મંદિર ભારતના પશ્ચિમ રાજ્ય મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું એક જ્યોતેર્લિંગ છે. આ મંદિર પુણેના શિવાજી નગરથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું છે. આ સ્થળ ભીમા નામની નદીનું ઉદ્ગમ સ્થાન પણ છે, આ નદી આગળ જઈ રાયચુર પાસે કૃષ્ણા નદી ને મળે છે. મહારાષ્ટ્રમાં આવેલાં અન્ય જ્યોતિર્લિંગ સ્થળો છે નાસિક નજીક ત્ર્યંબકેશ્વર અને ઔરંગાબાદના ઈલોરા નજીક ઘૃષ્ણેશ્વર.
વિકિપીડિયાનો લેખ: http://gu.wikipedia.org/wiki/ભીમાશંકર
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ: 19°4'19"N 73°32'9"E